સુરત-
સુરત જિલ્લાના ઉમરપાડા તેમજ માંગરોળ તાલુકામાં ગત રાત્રિ દરમ્યાન ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ઉમરપાડામાં જ 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેને લઈ મોહન, વીરા અને વરેહ નદીમાં પૂરની પરિસ્થિતી સર્જાય છે. ઉમરપાડા અને માંગરોળના વરસાદને લઈ કીમ નદી પણ તોફાની બની છે.
સતત વરસી રહેલ વરસાદને લઈ પાણીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. આ પરિસ્થિતીને લઈ ઉમરપાડા માંગરોળ થઈ ઓલપાડના કીમ તરફ આવતી કીમ નદીની પરિસ્થિતી જોઈ 22 જવાનની એન.ડી.આર.એફની ટીમ કીમ તૈનાત કરવામાં આવી છે. ગત વર્ષે પણ કીમ નદીમાં રેલની પરિસ્થિતી સર્જાય હતી. જેને લઈ આજુબાજુના અનેક ગામોમાં વરસાદી પાણી પ્રવેશ્યા હતા જેને લઈ સતર્કતાના ભાગરૂપે એનડીઆરએફની ટીમ ઉતારવામાં આવી છે. ઉપરાંત કીમ નદીના કિનારે આવેલ ગામોમાં એલર્ટ જાહેર કરાયું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments