ગાંધીનગર-
રાજ્યના ૭૦ હજારથી વધુ પોલીસકર્મીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. પોલીસ રિવોર્ડ પોલિસીમાં મહત્વનો ફેરફાર કરાશે. અલાયદી રિવોર્ડ પોલિસીને નાર્કોટિક માટે અમલી બનાવાશે. ગૃહ વિભાગ દ્વારા આગામી સમયમાં પોલિસી અંગે મહત્વની જાહેરાત કરાશે. એટલે કે જાે નાર્કોટિકનો કેસ કરાશે તો વિશેષ રિવોર્ડ અપાશે. નાર્કોટિકના ગુણવત્તાયુક્ત કેસની ચોક્કસ ટકાવારી પ્રમાણે રિવોર્ડ અપાશે. રાજ્યના કોઈ પણ પોલીસકર્મી કે ટીમને કેસની ગુણવત્તાને આધિન પ્રોત્સાહિત કરાશે. નાર્કોટિકના મહત્તમ કેસ કરવા પર ગૃહ વિભાગનું ધ્યાન કેન્દ્રિત થયું છે.
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments