વડતાલ મંદિરમાં દિપોત્સવ સાથે અન્નકુટ મહોત્સવ ઉજવાયો હતો. હાલ કોરોનાની મહામારી ચાલતી હોવાથી જ્યાં અગાઉના વર્ષોમાં અન્નકુટ મહોત્સવમાં લાખોનું મહેરામણ ઉમટતુ હતુ ત્યાં આ વખતે ખૂબ ઓછા શ્રદ્ધાળુઓ વચ્ચે અન્નકુટ આરતી કરવામાં આવી હતી. સંતો, મહંતો અને દર્શનાર્થીઓ કોરોનાની ગાઈડલાઈન વચ્ચે સવારની મંગળા આરતીથી માંડી દિવસ દરમિયાનના તમામ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મંદિરમાં છેલ્લા કેટલાય દિવસથી ૨૦થી વધારે બ્રાહ્મણો વિવિધ વાનગી બનાવી રહ્યા હતા. જ્યાં આજે ભગવાનને અન્નકુટનો ભોગ ધરાવાયો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments