પાવીજેતપુર
પાવીજેતપુર તાલુકાની સનરાઇઝ શાળા ગણપતિ ઉત્સવ નિમિત્તે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સર્વ ધર્મ સમભાવ ની ઉક્તિ સાર્થક થાય તેવા હેતુસર શાળાના આચાર્ય તેમજ શાળાના ટ્રસ્ટી મંડળ દ્વારા આજરોજ સનરાઇઝ શાળામાં ગણપતિ ભગવાન માટે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું સાથે - સાથે સનરાઈઝ શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા આરતીની થાળી શણગારવાની સ્પર્ધાનું શાળા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૬ થી ૮ ની વિદ્યાર્થીનીઓ દ્વારા આરતીની થાળ ખૂબ જ સુંદર ભક્તિ ભાવ દ્વારા થાળીને શણગારવામાં આવી હતી અને સાથે જ આ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન રૂપે નંબર પણ શાળા દ્વારા આપવામાં આવ્યો હતા પ્રથમ નંબર- રાઠવા કીર્તિબેન કમલેશભાઈ, બીજાે નંબર - મિસ્ત્રી નિક્કી બેન ગૌતમભાઈ, ત્રીજાે નંબર - રાઠવા દિશાબેન નગીનભાઇ જેઓને શાળાના ટ્રસ્ટી શ્રી કૌશિક ભાઈ નગીનલાલ શાહ તરફથી ઇનામ આપવામાં આવ્યું અને આચાર્ય કૃણાલભાઈ શાહ તરફથી શાળાના તમામે તમામ બાળકોને કોમી એકતામાં અનેકતા અને સર્વ ધર્મ પ્રત્યે સમભાવ કેળવાય તે માટે વિદ્યાર્થીઓને અત્યારથી જ પ્રેરણા આપવામાં આવી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments