દિલ્હી-

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને કિરેન રિજિજુ 14 ઓગસ્ટના રોજ મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમથી દિલ્હીના અકબર રોડ સુધી સાયકલ ચલાવી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ તેમની સાથે હતા. આ કાર્યક્રમ 'આઝાદી કા અમૃત મહોત્સવ'ના ભાગરૂપે આયોજિત' આરોગ્ય માટે પેડલ 'કાર્યક્રમ દરમિયાન યોજાયો હતો.