દિલ્હી-
અરવિંદ કેજરીવાલ પણ લોકસભામાં પાસ થયેલા ત્રણ ફાર્મ બિલને લઈને મેદાનમાં આવી ગયા છે. કેજરીવાલે ખેડૂતોના વિરોધના સમર્થનમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના આ બીલો મોટી કંપનીઓના હાથમાં શોષણ માટે છોડી દેશે. તેમણે રાજ્યસભામાં તમામ વિપક્ષી પાર્ટીઓને એક થવા અને તેનો વિરોધ કરવા જણાવ્યું હતું.
કેજરીવાલે પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, 'કેન્દ્રના ત્રણેય બિલ મોટી કંપનીઓના હાથમાં ખેડૂતોને શોષણ માટે છોડી દેશે. હું તમામ બિન-ભાજપ પક્ષોને રાજ્યસભામાં એક થવા અને આ બિલનો વિરોધ કરવા વિનંતી કરું છું, ખાતરી કરો કે તમારા બધા સાંસદ હાજર છે અને વોકઆઉટ વિશે કોઈ નાટક ન કરે. દેશભરના ખેડુતો તમને જોઈ રહ્યા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments