પવિત્ર આઠમે રાજવી પરિવારથી માંડી રૈયત સુધીના તમામ મા શક્તિના ચરણે
14, ઓક્ટોબર 2021

પવિત્ર આઠમ નિમિત્તે આજે માતાજીના તમામ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી હતી. વડોદરાના રાજમાતા શુંભાગિની રાજે , મહારાજા સમરજિત સિંહ તથા મહારાણી રાધિકા રાજેએ આજે બહુચરાજી માતાજીના દર્શન કર્યા હતા. જ્યારે ઘડિયાળી પોળ સ્થિત અંબા માતાના મંદિરે તથા પાવાગઢ સ્થિત મહાકાળી માતાજીના મંદિરે લાખો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution