પવિત્ર આઠમ નિમિત્તે આજે માતાજીના તમામ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી હતી. વડોદરાના રાજમાતા શુંભાગિની રાજે , મહારાજા સમરજિત સિંહ તથા મહારાણી રાધિકા રાજેએ આજે બહુચરાજી માતાજીના દર્શન કર્યા હતા. જ્યારે ઘડિયાળી પોળ સ્થિત અંબા માતાના મંદિરે તથા પાવાગઢ સ્થિત મહાકાળી માતાજીના મંદિરે લાખો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments