શહેરના વિવિધ સર્કલો પર સરકાર અને નેતા વિરુદ્ધના બેનરો લાગ્યા
24, ઓગ્સ્ટ 2020

વડોદરા શહેરના વિવિધ સર્કલો પર પ્રજા દ્વારા સરકાર અને નેતાઓની સામે આક્રોશ વ્યક્ત કરતા બેનરો લાગ્યા છે.જેમાં કોરોનાની મહામારીમાં જ્યારે પ્રજા અસહ્ય વેદના વેઠી રહી છે.ત્યારે નેતાઓને મળતી સુવિધાઓમાં પણ ૫૦ ટકા કાપ મુકવો જોઈએ. ઉપરાંત સરકારી કચેરીઓમાં સીસીટીવી લગાડવા, જ્યાં સુધી ગુજરાતનું દેવું પાટે નહિ ત્યાં સુધી નેતાના પગાર બંધ કરો સહિતના તંત્ર અને નેતાઓ સામે આક્રોશ વ્યક્ત કર્તા બેનરો લાગ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution