વડોદરા શહેરના વિવિધ સર્કલો પર પ્રજા દ્વારા સરકાર અને નેતાઓની સામે આક્રોશ વ્યક્ત કરતા બેનરો લાગ્યા છે.જેમાં કોરોનાની મહામારીમાં જ્યારે પ્રજા અસહ્ય વેદના વેઠી રહી છે.ત્યારે નેતાઓને મળતી સુવિધાઓમાં પણ ૫૦ ટકા કાપ મુકવો જોઈએ. ઉપરાંત સરકારી કચેરીઓમાં સીસીટીવી લગાડવા, જ્યાં સુધી ગુજરાતનું દેવું પાટે નહિ ત્યાં સુધી નેતાના પગાર બંધ કરો સહિતના તંત્ર અને નેતાઓ સામે આક્રોશ વ્યક્ત કર્તા બેનરો લાગ્યા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments