ભરૂચ-
શહેેેેેેેેેેેેેરની નજીકના હાઈવે બાદ હવે શહેરમાં પણ ટ્રાફિકજામની વિકટ પરિસ્થિતિએ ભરડો લીધો છે. નંદેલાવ ઓવરબ્રિજ પરનો માર્ગ બિસ્માર બનતા વાહનોની ગતિ અવરોધાઇ રહી છે, અને ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. ત્યારે ટ્રાફિક સીટી તરીકે પ્રખ્યાત ભરૂચમાં છેલ્લા 4 દિવસથી નેશનલ હાઈવે પર ચક્કાજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જેના પગલે ગોલ્ડનબ્રીજમાં વાહનોનું ભારણ વધતા અહીં પણ ટ્રાફિકજામ સર્જાઈ છે. ભરૂચ નજીક હાઈવે બાદ શહેરમાં પણ ટ્રાફિકજામની વિકટ પરિસ્થિતિએ ભરડો લીધો છે. નંદેલાવ ઓવરબ્રિજ પરનો માર્ગ બિસ્માર બનતા વાહનોની ગતિ અવરોધાઇ છે. તેમજ દહેજને જોડતા બ્રીજ પર ટ્રાફિકજામ થતા વાહન ચાલકો અટવાયા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments