અમદાવાદ-
ગુજરાતમાં વાવાઝોડુ અમદાવાદ થઈને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું હોવાથી સમગ્ર ગુજરાતની એસટી બસના રૂટ હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યાં હતા. પરંતુ હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. તાઉ તેની અસર ઓછી થતા ST વિભાગે ફરી એકવાર મોટો નિર્ણય કર્યો છે. વાવાઝોડાની સ્થિતિમાં સલામતી માટે રાજકોટ એસ.ટી. ડેપોએ બંધ કરેલી બસોને પુનઃ શરૂ કરી હતી જેમાં ૯ ડેપોની બસો દોડાવાઇ રહી છે, જયારે રાજકોટથી દિવ-ઉના-કોડીનાર-વેરાવળ-રાજુલા-બગસરા વગેરે ફુટની બસ હજુ બંધ રખાઇ છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments