ગાંધીનગર-
રાજ્યમાં સરકારી – ગ્રાન્ટ ઈન એઈડ શાળાના ધો. ૧ થી ૮ અને ધો. ૯ થી ૧૨ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ ગુજરાતની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ધોરણ ૧ થી ૮ અને ધોરણ ૯ થી ૧૨ – પાઠ્ય પુસ્તકો સરકારી – ગ્રાન્ટેડ વિનામૂલ્યે આપવાની યોજના. પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા જે કાગળ મંગાવવામાં આવે છે તેમાં મોટી ગેરરીતિ આચરવામાં આવે છે. પાઠ્ય પુસ્તક મંડળનો માત્ર કાગળ ખરીદી, પ્રિન્ટીંગના ઓર્ડર ટ્રાન્સપોર્ટ કોટ્રાક્ટર માં જ વધુ પડતો રસ દાખવી રહ્યા છે. છેલ્લા દશ વર્ષમાં પાઠ્યપુસ્તકો બારોબાર સગેવગે કરવાના, પસ્તીમાં વેચી દેવાના, અને ચાર થી છ મહિના સુધી પુસ્તકો બાળકો સુધી પહોંચાડવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ પણ ગુજરાત કોંગ્રેસ તરફથી લગાવાયો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments