અમદાવાદ-
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના મંગળવારે જાહેર થયેલા પરીણામોમાં ભાજપને સર્વત્ર જીતના સમાચાર મળ્યા તો છે, પણ ક્યાંક તેણે કડવા ઘૂંટ પણ પીવા પડ્યા છે. કુંવરજી બાવળીયા જેવા પ્રધાન તેમનો ગઢ સાચવી નથી શક્યા તો બીજીબાજુ ગૃહ પ્રધાન અમિત શાહે જે ગામને દત્તક લીધું હતું ત્યાંની તાલુકા પંચાયતને ભાજપ બચાવી નથી શક્યું.
સાંસદો દ્વારા વિકાસના કાર્યો માટે જે ગામો દત્તક લેવાય છે, તેમાં ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા પણ અમદાવાદના સાણંદ તાલુકાનું માંડકોલ ગામ લેવામાં આવ્યું હતું. પરંતુ ભાજપ માટે આ તાલુકામાંથી જ માઠા સમાચાર ત્યારે આવ્યા હતા, જ્યારે અહીં કોંગ્રેસે તેના ઉમેદવારને હાર આપી હતી. માંડકોલ તાલુકામાં 30 વર્ષ પછી કોંગ્રેસના નવોદિત 26 વર્ષીય ઉમેદવાર કિસ્મત ગોહિલે અહીં ભાજપના ઉમેદવારને હાર આપી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments