દિલ્હી-
કેન્દ્ર સરકારે એક મહત્ત્વનો ર્નિણય લઈને દેશમાં તમામ ખાનગી હોસ્પિટલોને કોવિડ વેક્સિનેશન સેન્ટર તરીકે કામ કરવાની મંજૂરી આપી છે. અગાઉ માત્ર, આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નામની કેન્દ્ર સરકાર પ્રેરિત આરોગ્ય યોજના તથા એના જેવી જ રાજ્ય આરોગ્ય વીમા યોજનાઓ સાથે સંકળાયેલી ખાનગી હોસ્પિટલોને જ કોરોના-સેન્ટર તરીકે અને કોરોના રસી આપવાની પરવાનગી અપાઈ હતી. પરંતુ, હવે સરકારે તમામ ખાનગી હોસ્પિટલોને એ છૂટ આપી દીધી છે.
સરકારે કહ્યું છે કે જે ખાનગી હોસ્પિટલો પાસે પર્યાપ્ત સંખ્યામાં વેક્સિનેટર્સ હોય, વેક્સિન અપાઈ ગયેલી વ્યક્તિઓ પર દેખરેખ રાખવા માટે પર્યાપ્ત જગ્યા હોય, પર્યાપ્ત કોલ્ડ-ચેન વ્યવસ્થા હોય તેઓ કોવિડ વેક્સિનેશન સેન્ટર તરીકે કામ કરી શકશે. કેન્દ્ર સરકારે એક કડક સૂચના પણ આપી છે કે, રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોએ રાજ્ય કે જિલ્લા સ્તરે કોવિડ-૧૯ની રસીઓનો સંગ્રહ કરવો નહીં, રસીઓને અનામત સ્થિતિમાં રાખવી નહીં, રસીઓનો બફર સ્ટોક નિર્માણ કરવો નહીં.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments