આજે પોષી પૂનમે કામનાથ મંદિરના ઘાટ પર મહાઆરતી પરંપરાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાધુ-સંતો, મહંતો, નેતાઓ, દાતાઓ અને સ્વયંસેવકો મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. દર પૂનમે હવેથી મહાઆરતી કરવામાં આવશે.