આણંદ : શ્રીકૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે એક હજાર ચો.ફુટના વિસ્તારમાં આધુનિક મોલેકયુલર બાયોલોજીકલ લૅબ કાર્યરત કરાઇ છે. જીલ્લામાં એકમાત્ર સગવડ તરીકે મોલેકયુલર ડાયગ્નોસિસમાં જેવા કે હિપેટાઇસ બી, હિપેટાઇસ-સી, શ્વસનને લગતા રોગો, એચઆઇવી પોઝીટીવ અને કેન્સરના રોગ અને વારસાગત રોગ વગેરેનું નિદાન કરાય છે. ઇન્ફોસિસ ફાઉન્ડેશન તથા શ્રી નારાયણમૂર્તિના સહયોગથી કાર્યરત કરવામાં આવેલ આ લેબ ખાતે દરરોજના લગભગ ૯૬ જેટલા સેમ્પલનું નિદાન કરી શકાશે. ધી હીલિંગ ટ્રી હોમ કેર સર્વિસિસ મારફતે પણ ઘરબેઠાં લેબ ટેસ્ટીંગ સેમ્પલની સગવડ સાથે ૧૨ કલાકમાં રિપોર્ટની સુવિધા અપાય છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments