નવીદિલ્હી, તા.૨૧
ભારત સહિત દુનિયાભરના તમામ દેશ જીવલેણ કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યો છે. દુનિયાભરમાં અત્યાર સુધી ૮૯ લાખ ૧૪ હજાર ૭૮૭ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્્યા છે. તેમાંથી ૪ લાખ ૬૬ હજાર ૭૧૮ લોકોનાં મોત થઈ ચૂક્્યા છે. બીજી તરફ, ભારતમાં કોરોનાના અત્યાર સુધી ૪.૧૦ લાખ કેસ આવી ચૂક્્યા છે અને ૧૩ હજારથી વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ચીફ સાયÂન્ટસ્ટ ડા. સૌમ્યા સ્વામીનાથનને પૂરી આશા છે કે આ વાયરસની વેક્સીન આવતા વર્ષની શરૂઆત સુધી વિકસિત કરી લેવાશે. ડા. સૌમ્યા સ્વામીનાથને ભારતમાં કોરોનાનો પ્રભાવ, તેની પીક સીઝન અને સરકાર દ્વારા ભરવામાં આવી રહેલા પગલાં પર વિસ્તારથી વાત કરી. સ્વામીનાથનનું કહેવું છે કે કોરોના કોઈ છેલ્લી મહામારી નથી. દરેક ચીજનો એક અંત હોય છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments