નડિયાદ : હાલ વિશ્વ કોરોનાની મહામારીનો સામનો કરી રહી છે ત્યારે તેનાંથી બચવા માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં આ બીમારીના કારણે ચેપ લાગવાથી રોગનો ફેલાવો થઇ રહ્યો છે. જેને ધ્યાને રાખીને ખેડા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા વિવિધ સ્થળોએ રેન્ડમ ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. મહુધા તાલુકા આરોગ્યન શાખાના અધિકારીની તબીબી ટીમ દ્વારા મહુધા તાલુકા મામલતદાર કચેરી ખાતે મામલતદાર જી.આર.પ્રજાપતિની હાજરીમાં કચેરીના અંદાજે ૨૦થી વધુ કર્મચારીઓ/અધિકારીઓનો રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ કચેરીના તમામ અધિકારી/કર્મચારીઓનો ટેસ્ટ નેગેટિવ આવેલ છે. આ પ્રસંગે નાયબ મામલતદાર ભાર્ગવ ઠાકર તથા કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments