અરવલ્લી
આજરોજ ગુરુ પૂર્ણિમાનાં પાવન પર્વે ભગવાન શામળીયાના દરબારમાં વહેલી સવારથી જ ભક્તો કાળીયા ઠાકોરના દર્શને આવ્યા હતા. ભગવાનનાં દશૅન કરવા માટે ભક્તો લાંબી લાઈનમાં ઉભા રહીને ભગવાન શામળીયાના આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી ભક્તોની લાંબી લાઈન લાગી હતી.
ભગવાન શામળીયાના દરબારમાં સન્મુખ દર્શન કરીને ધન્યતા અનુભવતા હતા. મંદિરનાં પુજારી પરેશભાઈ તથા વિનયભાઈ દ્વારા ભગવાન શામળીયાને સુંદર વાધામાં ભગવાન શામળીયાને સોના ચાંદી હીરા જડિત મુગટમાંથી ભગવાનને દાગીના પહેરાવી સુશોભિત કરવામાં આવ્યા હતા.
ભગવાનની પ્રતિમા આગળથી ભક્તો હટવાનુ નામ જ નહોતા લેતા ભગવાનનાં સન્મુખ દર્શન કરીને ધન્યતા અનુભવતા હતા. ભગવાનનાં દશૅન કરીને ભક્તો ખાખચોક મંદિરનાં મહંત હરકિશોરદાસનાં આશીર્વાદ મેળવ્યા હતા. તે જ રીતે ભક્તો ગુરુનાં આશીર્વાદ મેળવવા માટે તેમનાં આક્ષૃમમા પહોંચી ગુરુનાં આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવતા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments