અમદાવાદ-
ધંધુકાના ખડોળ પાટિયા પાસે એક દૂર્ઘટના સર્જાઇ હતી. બગોદરા રોડ પર ટ્રાવેલ્સ જઇ રહી હતી તે સમયે પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 35 થી વધુ પ્રવાસીઓ ઘાયલ થયા હતા. જ્યારે 3 બાળકો સહિત 11 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ટ્રાવેલ્સ બસ અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ ટુર જઇ રહી હતી. તે દરમિયાન આ અકસ્માતની ઘટના બની હતી. ઘટનાની જાણ થતા ધંધુકા, ફેદરા, બગોદરા, ધોલેરા, બરવાળા,અને રાણપુર 6 સ્થળેથી 108 ઘટના સ્થળે પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોનો હાલ ધંધુકા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડયામાં આવ્યા છે. ત્યાર બાદ 4 108 મારફતે વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.વહેલી સવારે આ ઘટના બની હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments