વડતાલધામ દ્વારા ૫૦ હજાર જાેડી ચપ્પલનું વિતરણ
10, માર્ચ 2021

વડતાલ ધામમાં સુવર્ણજ્યંતિ રવિસભા વડતાલ પીઠાધીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના સાનિધ્યમાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યું હતું. આ સુવર્ણ જ્યંતિ રવિસભા અંતર્ગત વડતાલ મંદિર તથા સહયોગી સંસ્થાઓ દ્વારા ઉનાળામાં જરૂરિયાતમંદ અને દરિદ્રનારાયણો માટે ૫૦ હજાર જાેડી ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસ, સાસંદ દેવુસિંહ ચૌહાણ સહિત સંપ્રદાયના સંતો-મહંતો-હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથાદર્શનનો લાભ લીધો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution