ગોધરા, તા.૩
રક્ષાબંધન ના પવિત્ર તહેવાર નિમિત્તે ડાૅકટર સેલ પંચમહાલ બીજેપી દ્વારા કોવિડ-૧૯ ના ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ ૪૨ જેટલા દર્દી ની રક્ષા માટે રક્ષા કવચ તરીકે રાખડી સિવિલ સર્જન ડાૅ પી સાગર ને આપવામાં આવેલ હતી. ડાૅક્ટર સેલ દ્વારા આ તમામ દર્દી જલ્દી સાજા થઈ જાય તે માટે પ્રાર્થના કરી રક્ષા બંધન ના પવિત્ર પર્વ ની હોસ્પિટલમાં ઉજવણી કરવામાં આવી હતી. ડાૅ. યોગેશ પંડ્યા કન્વીનર, ડાૅ કિરણ પરમાર તથા અન્ય ડાૅક્ટરો ના ઉમદા વિચાર ને અમલ કરી તમામ કોરોનાગ્રસ્ત દર્દી ઓ ને રાખડી સાથે કંકુ અને ચોખા સાથે હોસ્પિટલ ના સ્ટાફ દ્વારા આઈશોલેશન વોડૅ માં આપવામાં આવેલ હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments