અમદાવાદ-
આજે મતગણના દીને રાજ્યભરમાં એક જાણે ઉત્સવ નો માહોલ છે, ભાજપે તો વિજય મનાવવા ઢોલ નગારા તૈયાર રાખ્યા છે. જોકે,કેટલીક જગ્યા એ નારાજગી જરૂર જોવા મળી છે.પણ ભાજપ ને વધુ બેઠકો મળી શકે છે. રાજ્યની તમામ 6 મહાનગર પાલિકામાં ભાજપની જીત થશે તેવો માહોલ જણાઈ લાગી રહયો છે. રાજકોટ માં તો 48એ 48 બેઠકો પર ભાજપ આગળ જઇ રહ્યું છે અને સુરતમાં આપ ના 18 બેઠક પર ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. જામનગરમાં પાંચ બેઠક પર માયાવતી વતીની પાર્ટી BSP આગળ ચાલી રહી છે. અમદાવાદમાં ઓવૈસીની AIMIM 3 બેઠક પર આગળ છે.
છતાં પણ ભાજપ બહુમતી સાથે આગળ જાય તેવા રિજલ્ટ જોવા મળી રહ્યા છે, બાકીની બેઠકો અન્ય પાર્ટીઓ વચ્ચે વહેંચાઈ જાય તેવું જણાઈ રહ્યું છે. અમદાવાદમાં ઓવૈસીની AIMIM 3 બેઠક પર આગળ છે. છતાં પણ ભાજપ બહુમતી સાથે આગળ જાય તેવા રિજલ્ટ જોવા મળી રહ્યા છે, બાકીની બેઠકો અન્ય પાર્ટીઓ વચ્ચે વહેંચાઈ જાય તેવું જણાઈ રહ્યું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments