કોરોના માહામારી વચ્ચે હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે મોટેભાગે લોકો ઉપવાસ કરતા હોય છે. અને બજાર માંથી ફરાળી વસ્તુઓ ખાવા મા ઉપયોગ કરતા હોય છે. પરંતુ કોરોનાના કારણે બહારની ફરાળી વસ્તુ લોકો ટાળી રહ્યા છે, આવામાં આજે આજે અમે તમારા માટે એવી જ એક વાનગી લઈ ને આવ્યા છીએ જેને ઉપવાસ દરમિયાન આરોગી શકાય. તો ચાલો જાણીએ આ ફરાળી નાનખટાઈ.
સામગ્રી :
1/2 કપ ઘી,1/2 કપ દળેલી ખાંડ,1 કપ શિંગોડાના લોટ,એલચીનો ભૂકો
બનવાની રીત :
એક થાળીમાં ઘી અને દળેલી ખાંડ ફીણવું. એક રસ થાય એટલે શિંગોડાના લોટ અને એલચીનો ભૂકો નાંખી, ફરી ફીણી તેની નાનખટાઈ બનાવવી.ઉપર ચારોળી લગાડી ઓવનમાં અથવા બિસ્કીટના સંચામાં શેકી લેવી.તૈયાર છે ફરાળી નાનખટાઈ.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments