ડભોઇ
ડભોઇ નગરપાલિકા ની ૨૮ મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર છે ત્યારે વોર્ડ નં ૧ ના સોસાયટી વિસ્તારમાં આવેલ એક સોસાયટી માં થોડા દિવસ પૂર્વે રાજકીય પક્ષોના ઉમેદવારો એ પ્રવેશ કરવો નહીં તેવા સોસાયટી માં બેનર લગાવવામાં આવ્યું હતું. સોસાયટી ના રહીશો ને નગરપાલિકા તરફથી પ્રાથમિક સુવિધાઓ મળતી ના હોય તેથી ચૂંટણી બહિષ્કાર ના સોસાયટી માં એન્ટર થતાં બોર્ડ લગાવવામાં આવ્યા હતાં. પરંતુ ગતરોજ સોસાયટી ના પ્રમુખ અને સોસાયટી ના રહીશ સભ્યો એકત્ર થઇ હાલમાં ઉમેદવારનો સરર્મન પાર્ક સોસાયટી ના પ્રમુખ અર્જુનભાઈ એ સંપર્ક કરી પોતાનાં સોસાયટી ના પ્રશ્નો વિષે ચર્ચા વિમર્શ કરતાં ચારેય ઉમ દ્વારા તેમના પડતર પ્રશ્નો નો યોગ્ય નિકાલ થશે અને તમારી સોસાયટી ના અધુરાં રહેલ કામો અમો પુરા કરીશું તેવી બાંહેધરી આપતાં આખરે સોસાયટી ના સભ્યો વતી પ્રમુખ એ આપેલ ચૂંટણી બહિષ્કાર નું ઉતારી લીધેલ છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments