દિલ્હી-
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડુતોના વિરોધને સમર્થન આપ્યું છે. તેમણે ટ્વીટ કરીને ખેડૂતોની માંગણીઓનું સમર્થન વ્યક્ત કર્યું હતું. કેજરીવાલે કહ્યું કે, કેન્દ્ર સરકારના ત્રણેય કૃષિ બિલ ખેડૂત વિરોધી છે. આ બિલ પાછું ખેંચવાને બદલે, ખેડૂતોને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાથી અટકાવવામાં આવી રહ્યું છે, તેમના પર પાણીના તોપ ચલાવવામાં આવી રહ્યા છે. ખેડૂતો સામેનો આ ગુનો સાવ ખોટો છે. શાંતિપૂર્ણ પ્રદર્શન તેમનો બંધારણીય અધિકાર છે.
केंद्र सरकार के तीनों खेती बिल किसान विरोधी हैं। ये बिल वापिस लेने की बजाय किसानों को शांतिपूर्ण प्रदर्शन करने से रोका जा रहा है, उन पर वॉटर कैनन चलाई जा रही हैं। किसानों पर ये जुर्म बिलकुल ग़लत है। शांतिपूर्ण प्रदर्शन उनका संवैधानिक अधिकार है।
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 26, 2020
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments