દિલ્હી-
ઓડીશાના કાંઠે ત્રાટકેલા ભયાનક 'યાસ' વાવાઝોડાની અસર ગઈકાલથી શરૂ થઈ ગઈ હતી. લેન્ડ ફોલ વખતે તીવ્રતા ભયંકર રહેવાની આગાહીને ધ્યાને રાખીને ઓડીશા તથા પશ્ચિમ બંગાળના પાંચ એરપોર્ટ બંધ કરીને તમામ વિમાની ઉડ્ડયનો રદ કરી નાખવામાં આવ્યા હતા. કોલકતા, ભુવનેશ્વર, દુર્ગાપુર, રૂરકેલા સહીત પાંચ એરપોર્ટ બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.આ સિવાય પશ્ર્ચિમ બંગાળ તથા ઓડીશાની ડઝનબંધ ટ્રેનો પર રદ કરી નાખવામાં આવી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments