અમદાવાદ-
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાને કોરોનાનું સંક્રમણ થયું હોવાના સમાચાર મળ્યા છે. આ નેતાને કોરોના સંક્રમણ થયા બાદ સારવાર માટે યુ,એન. મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તેમનો આરટીપીસીઆર રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. મોઢવાડિયાએ પોતાનો કોરોના આરટીપીસીઆર રીપોર્ટ પોઝિટિવ આવતાં પોતાના સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવવા અપીલ કરી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments