દિલ્હી-
દિલ્હીમાં ડેપ્યુટેશન પર રહેલા ગુજરાત કેડરના બે સીનીયર અધિકારીઓ પણ કોરોના પોઝીટીવ જાહેર થયા છે જેમાં રાજયમાં મુખ્ય સચિવ પદે આવવા માટે પણ ફેવરીટ ગણાતા અને હાલ કેન્દ્રમાં ઉદ્યોગ વિભાગમાં ફરજ બજાવતા ગુરૂપ્રસાદ મોહાપાત્રા કોરોના પોઝીટીવ જાહેર થયા છે અને તેઓ દિલ્હીની એક હોસ્પીટલમાં આઈસીયુમાં છે. મોહાપાત્રા ખુદ કોરોના કામગીરીમાં દવા અને મેડીકલ ઈકવીપમેન્ટ સપ્લાયની જે ટાસ્કફોર્સ છે તેના વડા છે અને છેલ્લા દોઢ વર્ષથી આ કામગીરી કરી રહ્યા છે. વડાપ્રધાનની નજીક ગણાતા મોહાપાત્રા ગત સપ્તાહના અંતે પોઝીટીવ જાહેર થયા હતા. આ ઉપરાંત સીનીયર આઈએએસ અધિકારી તથા વડાપ્રધાનની નજીક ગણાતા ભરત લાલ પણ કોરોના પોઝીટીવ જાહેર થતા તેમને એઈમ્સમા સારવાર અપાઈ હતી. ગત વર્ષે તેઓને જલશક્તિ મંત્રાલયમાં નિયુક્ત કરાયા હતા. જો કે તેઓ રીકવર થઈ ગયા છે અને હાલ પોતાના નિવાસે આરામમાં છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments