સુરત,તા.૨૦
ગુજરાતમાં આરોગ્યમત્રી કુમાર કાનાણીના પુત્રવધૂ ખુદ કોરનાની ઝપેટમાં આવી ગયા છે. મંત્રી ગાંધીનગર હોવાથી હાલ ચેપ લાગવાની શકયતા ઓછી છે. પણ કોરોનાએ કહેર કર્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં વધુ ૫૪૦ કેસો નોંધાયા છે. જ્યારે એક દિવસમાં ૨૭ દર્દીઓનાં અવસાન થયા છે. અને ૩૪૦ જેટલાં દર્દીઓ સ્વસ્થ થયા હતા. આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્રવધૂ કોરોનાગ્રસ્ત થયા છે.
કુમાર કાનાણીના દીકરાને શંકાસ્પદ લક્ષણ દેખાતા કોરોનાનો રિપોર્ટ કરાવાયો હતો. મંત્રી કુમાર કાનાણીના દીકરાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલમાં તેમની પુત્રવધૂની નવી સિવિલમાં સારવાર ચાલી રહી છે. મહત્વનું છે કે, આરોગ્યમંત્રી કુમાર કાનાણી છેલ્લા ૧૫ દિવસથી ગાંધીનગરમાં છે.જેથી તેઓ પરિવારના સંપર્કમાં આવ્યા નથી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments