આણંદ જિલ્લા ન્યાયાલય ખાતે હોમિયોપેથીક દવાનું વિતરણ કરાયું
05, સપ્ટેમ્બર 2020

આણંદ : હાલમાં ચાલી રહેલ કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (ડીએલએસએ) આણંદના ચેરમને પી.એમ. રાવલના માર્ગદર્શન હેઠળ સેક્રેટરી એ.એમ પાટડિયાએ જિલ્લા ન્યાયાલય આણંદ ખાતે શ્રૃતિ ફાઉન્ડેશનના સહયોગથી હોમિયોપેથીક દવાનું જિલ્લા ન્યાયાલયમાં ફરજ બજાવતા જજિસ, કોર્ટ સ્ટાફ, વકીલો અને પક્ષકારોને વિતરણ કરવામાં આવ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution