/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ધ્રાંગધ્રાથી જૂના ઘનશ્યામગઢ તરફ જવાના બિસ્માર રોડની તાત્કાલીક કામગીરી શરૂ કરાઇ

ધ્રાગધ્રા, ધ્રાંગધ્રા તાલુકાના રાજપરથી જુના ઘનશ્યામગઢ ગામ તરફ જવાનો રોડ છેલ્લા કેટલાક સમયથી બિસ્માર હોય જેનુ મુખ્ય કારણ ઘનશ્યામગઢ ગામેથી ઓવરલોડેડ ડમ્ફરો લીધે આ રોડ પર વારંવાર ખાડા પડી જાય છે ત્યારે આ રોડ બિસ્માર હોવાથી ઘનશ્યામગઢ, કંકાવટી, અંજાર સહિતના ગામોમા રહેતા સ્થાનિકોને અહિથી નિકળવું ખુબ જ મુશ્કેલ થતુ હતુ અને ખાસ કરીને આ વિસ્તાર માથી સરકારી બસો નિકળતા ખરાબ રસ્તાના લીધે વારંવાર બસોમાં કોઇને કોઇ ખરાબી થતી હતી જેના લીધે અપડાઉન કરતા વિધાથીઁઓને સમયસર અભ્યાસ માટે પહોચી શકતા ન હતા.
આ બાબત મોટી માલવણ જીલ્લા પંચાયત સીટના સદશ્ય પપ્પુભાઇ ઠાકોરને ધ્યાને આવતા તેઓ દ્વારા તાત્કાલિક રોડનું સમારકામ હાથ ધરી કામગીરી કરી હતી. આ તરફ વષોઁથી ખાડાનુ સામ્રાજ્ય જામેલા રોડનું સમારકામ થતા ઉપરવાસના ગામડાઓના રહિશોને તથા દરરોજ અહિથી મુશાફરોને કરતા સ્થાનિકોને કાયમી ધોરણે પ્રશ્નનો નિકાલ આવતા ખુશી વ્યક્ત કરી હતી.
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution