ભરૂચ, ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી પાસે આવેલ બે આદિવાસી સમાજના ઘર આવેલા છે. જ્યાં તેઓ વર્ષોથી રહેતા આવ્યા છે. પોલીસ ઉચ્ચ અધિકારીની પોતાની માલિકીની મિલકત હોય તેવા દાવા સાથે ૧૫ લોકોના પરિવારના બે ઘરની આસપાસ કમ્પાઉન વોલ ચણી લીધી હતી. એક ઘરમાં ૨૦ વર્ષીય પ્રમોદ ચિમન વસાવા નામનો મંદબુદ્ધિનો યુવાન પણ રહેતો હતો. આ મંદ બુદ્ધિના યુવાનનું અકાળે મૃત્યુ થયું હતુઁ. મૃત્યુ થયા બાદ આ યુવાનના મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા ભારે કિલ્લત ઉભી થઈ હતી. સ્માશન સુધી લઈ જવા મૃતદેહને કમ્પાઉન્ડ વૉલ પરથી ઉંચકીને નીચે ઉતારવા લોકો મજબુર બન્યા હતા. આ નજારો જાેઈ સ્થળ ઉપર હાજર લોકો આવી કરુણ પરિસ્થિતિ જાેતા સ્તબ્ધ થઈ ગયા હતાં. આ બાબતે લોકોમાં પણ ભારે રોષની લાગણી ફેલાઇ હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments