અમદાવાદ-
રાજ્યમાં શિયાળા વચ્ચે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. આ કમોસમી માવઠાથી ખેડૂતોની મુશ્કેલીઓ વધી શકી છે. 9મી તારીખથી કમોસમી વરસાદ ખેડુતોની ચિંતાનો વરસાદ બનીને વરસશે. હાલ ઘઉની ફૂલ સિઝન છે ત્યારે ઠારનો માર તો ઘઉં માટે સારો પણ આ માવઠું તૈયાર પાકને ભારે નુકશાન પહોચાડશે. હવામાન વિભાગના દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદની સંભાવના છે. જેમાં નર્મદા, ડાંગ, દાહોદમાં વરસાદી માવઠું આવશે. ભાવનગર, નવસારી, તાપી સહીતના દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ તારાજી સર્જી શકે છે. આ ઉપરાંત બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તા 9 થી 11 જાન્યુઆરીએ રાજ્યમાં માવઠાની દહેશત છે. જ્યારે 11 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે, વલસાડ જિલ્લામાં આજ સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુ. તથા અમુક વિસ્તારોમાં તો ધીમી ધારે વરસાદ પણ શરૂ થઈ ગયો છે. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments