નસવાડી
નસવાડી તાલુકાઓ આદિવાસી વસ્તી ધરાવતા તાલુકો છે જેને લઇને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ઘ્વારા દરેક ગ્રામ પંચાયતમાં બે વર્ષમાં ૨ કરોડો ૮૦ લાખની રકમ ફાળવી જેમાં ૬૭ સામુહિક સૌચાલયની કામગીરી ગત વર્ષ પુરી કરી દેવામાં આવી જયારે આ વર્ષ ૭૦ જેટલાં નવા સામુહિક સૌચાલયની બનવવાની કામગીરી ચાલુ છે અહીંયા મહત્વની બાબત એ છે કે જે ગામોમાં સામુહિક સૌચાલય આદિવાસી વિસ્તારની મહિલાઓ અને પુરુષો શોચ ક્રિયા માટે બહાર જતા હતા તેને અટકાવવા માટે અને ગામમાં ગંદકી ના થયા તે માટે સરકારે ગ્રાન્ટ ફાળવી પરંતુ એસ.બી.એમના અધિકારીઓ તેમજ ગ્રામ વિકાસ ઈજન્સીના અધિકારીઓ અને ગ્રામ પંચાયતના સત્તા ધીસો સામુહિક શોચાલયની કામગીરીમાં ધ્યાન ના આપતા હાલ તાલુકામાં જે સૌચાલય બન્યા છે તે સૌચાલયમાં પાણીની સુવિધા કરવામાં આવી નથી કેટલાક સૌચાલયોને તાળા મારી દેવામાં આવ્યા છે જયારે કેટલાક સૌચાલયઓના દરવાજા તૂટી ગયા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments