અરવલ્લી : રાજસ્થાન સરહદે અડીને આવેલા અરવલ્લી જિલ્લાના આદિવાસી વસ્તી ધરાવતા મેઘરજ તાલુકાના તળાવો નદીઓ અને ચેકડેમોમાં તળિયાં દેખાતાં ભરશિયાળે પાણીની મોટી સમસ્યા સર્જાય તેવી ભીતી સેવાઇ રહી છે.ચાલુ સાલે વરસાદ ઓછો પડતાં મેઘરજ તાલુકામાં વાત્રક નદીમાં પાણી વહેતુ બંધ થતાં નદી કિનારાના ગામોના ખેડુતો સિંચાઇને લઇને મુજવણમાં મુકાયા છે. વાત્રક નદીમાં પાણી વહેતુ બંધથતાં ગામડાઓમાં કુવા અને બોરનાં તળીયાં નીચે જતાં ઉનાળામાં કુવા અને બોરમાં પાણી સુકાઇજવાની સંભાવના સેવાઇ રહી છે.તાલુકામાં ગામોગામ નાના-મોટા તળાવો આવેલા છે. જેમાં મોટાભાગના તળાવોના તળિયા દેખાતાં ભર શિયાળે પાણીની સમસ્યા સર્જાય તેવા એધાણ દેખાઇ રહ્યા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments