જાણે બાબાસાહેબ હાથ લંબાવી કહી રહ્યા છે ‘જાડી ચામડીના શાસકો મને ઉગારો...’
14, એપ્રીલ 2023

મહાનુભાવોની જન્મજયંતીઓ અને ૫ુણ્યતિથિઓએ તેમની પ્રતિમાઓને હારતોરા કરી ફોટા પડાવવા પડાપડી કરતાં રાજકારણીઓને કચરાના અને ભંગારના ઢગલા વચ્ચે સયાજીબાગમાં પડેલી બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા કયારેય દેખાઈ જ નહીં! તસવીર ઃ કેયૂર ભાટીયા

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution