શ્રીનગર-
જમ્મૂ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ શરુ થઈ છે. મળતી માહિતી મુજબ હજુ પણ અથડામણ ચાલું જ છે. આપને જણાવી દઈએ કે, વર્ષ 2018માં 257 આતંકીઓ માર્યા ગયા હતા. જેમાંથી 142 સ્થાનીક અને 115 વિદેશી હતા. જ્યારે 2019માં માર્યા ગયેલા આતંકીઓમાંથી 120 સ્થાનિક અને આ વર્ષ અત્યારસુધીમાં કાશ્મીરમાં 24 આતંકી માર્યા ગયા છે. જેમાંથી 21 સ્થાનિક છે. જમ્મૂ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ શરુ થઈ છે. આ અથડામણ સિધાનપોર વિસ્તારમાં શરુ છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments