સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા
01, મે 2022

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે શનિવાર નિમિતે દિવ્ય શણગાર કરી વાઘા તેમજ ગદા, તલવાર, ભાલા, કટાર વગરે શસ્ત્ર ધરાવવામાં આવ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution