ખંભાત સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે ‘ખિલખિલાટ’ વાન અર્પણ
10, જુલાઈ 2020

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના અધિક્ષક ડો.રાજેન્દ્ર જે દલવાડી તથા જીવીકે ઇએમઆરઆઇના આણંદ ઈમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ રવિ પ્રજાપતિ તથા જયમિલ દવે દ્વારા ગુજરાત સરકારના અભિગમ સગર્ભા તથા પ્રસૂતા માતા અને નવજાત શિશુના સ્વાસ્થ માટે તપાસ માટે ઘરથી હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘરે પહોંચાડવાના સનિષ્ઠ પ્રયાસ સ્વરૂપે ખંભાત સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે ખિલખિલાટ વાનને લીલીઝંડી ફરકાવી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution