મુઝફફરનગર-
અહીંની કોવિડ હોસ્પિટલમાં કોરોના સંક્રમિતનું મોત થઇ જતા પરિવારજનોએ સારવારમાં લાપરવાહીનો આરોપ લગાવીને હંગામો કર્યો હતો. આ દરમિયાન ફાયરીંગ પણ થયું હતુ. આ હોસ્પિટલમાં બુધવારે 85 વર્ષીય નરેન્દ્ર ગુપ્તાને કોરોનાને લઇને દાખલ કરાયા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત થઇ ગયું હતુ. આ મામલે પરિવારજનોએ લાપરવાહીનો આરોપ લગાવી હંગામો કર્યો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ કરતા પહેલા બે લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. જેનો હિસાબ સ્ટાફે તેમની સાથે મારામારી કરી હતી. પરિવારજનોનો આરોપ છે કે ડોકટર ડી.કે. સૈનીના ભાઇએ પરિવારજનો પર ફાયરીંગ કર્યુ હતું જોકે કોઇને ઇજા નહોતી થઇ. આ કિસ્સામાં પોલીસે મૃતકના પરિવારજનોને પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments