દિલ્હી-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવને શ્રદ્ધાંજલિ આપી હતી, અને કામના કરી હતી કે તેમના વિચારો દરેકને સમાજની સેવા કરવા અને એક ઉત્તમ વિશ્વની ખાતરી માટે પ્રેરણા આપતા રહે છે. આખો રાષ્ટ્ર સોમવારે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી રહ્યું છે. આ પ્રસંગે પીએમ મોદીએ એક ટ્વિટમાં ગુરુ નાનક દેવને યાદ કર્યા હતા.
પીએમ મોદીએ પોતાની ટ્વિટમાં લખ્યું કે, 'હું ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વને તેમના ચરણોમાં નમન કરું છું અને કામના કરુ છું કે તેમના વિચારો સમાજની સેવા કરવામાં અને તેને વધુ સારી દુનિયા બનાવવા માટે પ્રેરણારૂપ રહે.'
I bow to Sri Guru Nanak Dev Ji on his Parkash Purab. May his thoughts keep motivating us to serve society and ensure a better planet.
— Narendra Modi (@narendramodi) November 30, 2020
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments