વડોદરા, તા.૨૧
ખાસ ફરજ પરના અધિકારી અને રાજ્યના શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવે આપદા નિયંત્રણ અને રોગચાળા નિયમનના કાયદાની જાેગવાઈ હેઠળ કોવિડ-૧૯ સારવાર સુવિધાને મજબૂતીકરણના ઉદ્દેશથી નર્સ્િંાગ સહાયક તરીકે જાેડાયેલા ૧૨૫ ઉત્સુક નર્સિગ વિદ્યાર્થીઓને ડો. રાવે પ્રોત્સાહિત કર્યા હતા. આજે જાેડાયેલા ૯૦ નર્સ્િંાગ સહાયકોને સૌ પ્રથમ કોવિડ અને નોન-કોવિડ વોર્ડની કામગીરી અંગેની તાલીમ આપવામાં આવશે. આ નર્સ્િંાગ સહાયકોમાં ઈન્દુ નર્સ્િંાગ કોલેજમાંથી ૪૮, પારુલમાંથી ૧૭ અને રોયલ કોલેજમાંથી ૧૦ નર્સ્િંાગ વિદ્યાર્થોઓનો સમાવેશ થયો છે. ૧૨૪ નર્સ્િંાગ સહાયક વિદ્યાર્થીઓ ગોત્રી હોસ્પિટલમાં જાેડાયા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments