નર્સિગ સહાયકો તરીકે જાેડાયેલાઓને ઓએસડી ડો. વિનોદ રાવે પ્રોત્સાહિત કર્યાં
22, સપ્ટેમ્બર 2020

વડોદરા, તા.૨૧ 

ખાસ ફરજ પરના અધિકારી અને રાજ્યના શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવે આપદા નિયંત્રણ અને રોગચાળા નિયમનના કાયદાની જાેગવાઈ હેઠળ કોવિડ-૧૯ સારવાર સુવિધાને મજબૂતીકરણના ઉદ્દેશથી નર્સ્િંાગ સહાયક તરીકે જાેડાયેલા ૧૨૫ ઉત્સુક નર્સિગ  વિદ્યાર્થીઓને ડો. રાવે પ્રોત્સાહિત કર્યા હતા. આજે જાેડાયેલા ૯૦ નર્સ્િંાગ સહાયકોને સૌ પ્રથમ કોવિડ અને નોન-કોવિડ વોર્ડની કામગીરી અંગેની તાલીમ આપવામાં આવશે. આ નર્સ્િંાગ સહાયકોમાં ઈન્દુ નર્સ્િંાગ કોલેજમાંથી ૪૮, પારુલમાંથી ૧૭ અને રોયલ કોલેજમાંથી ૧૦ નર્સ્િંાગ વિદ્યાર્થોઓનો સમાવેશ થયો છે. ૧૨૪ નર્સ્િંાગ સહાયક વિદ્યાર્થીઓ ગોત્રી હોસ્પિટલમાં જાેડાયા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution