દિલ્હી-
રાજસ્થાનની રાજકીય ખેચતાણં સતત વધી રહ્યો છે. અશોક ગેહલોત વિ સચિન પાયલોટ વચ્ચેની રાજકિય લડાઇ શાંત નામ નથી લઈ રહી અને તે દરમિયાન ગુર્જર સમાજના લોકો પણ સચિન પાયલોટના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવી ગયા છે. સચિન પાયલોટના સમર્થનમાં હરિયાણાના ગુરુગ્રામમાં પંચાયત યોજાશે, જેમાં ઘણા રાજ્યોના ગુર્જર સમાજના લોકો શામેલ હશે.
કહેવામાં આવી રહ્યું છે કે આ પંચાયત 26 જુલાઈએ ગુરુગ્રામના રિથૌજ ગામે યોજાશે. તેમાં હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ગુર્જર સમુદાયના લોકો શામેલ હશે, જેમાં સચિન પાયલોટના ટેકા વિશે વાત કરવામાં આવશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments