દિલ્હી-
પીએમ મોદીએ કહ્યું કે રેડિયો સામાજીક જોડાણ માટેનું એક શાનદાર માધ્યમ છે. તેમણે એક ટ્વિટ કર્યુ અને તેમના દર મહિને પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમનો પોઝીટીવ અસર મહેસુસ કર્યો છે. તેમણે કહ્યું છે કે, વિશ્વ રેડિયો દિવસની સૌને શુભકામનાઓ. રેડિયોના દરેક શ્રોતાઓને શુભકામના. રેડિયોને નવીન વુષય વસ્તુ અને સંગીત પીરસનાર લોકો પ્રશંસાને પાત્ર છે.
વડા પ્રધાને કહ્યું, હેપ્પી વર્લ્ડ રેડિયો ડે. તમામ રેડિયો શ્રોતાઓને શુભેચ્છાઓ. જેઓ રેડિયોને નવી સામગ્રી અને સંગીત પ્રદાન કરે છે તે પ્રશંસાને પાત્ર છે. તે સામાજિક જોડાણને ગાઢ બનાવવા માટેનું એક શાનદાર માધ્યમ છે. મેં પોતે 'મન કી બાત'ને કારણે રેડિયોની સકારાત્મક અસર અનુભવી છે. '
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments