અમદાવાદ-
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ફેફસામાં ઇન્ફેકશન થતા અમદાવાદની કે ડી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળ્યા મુજબ તેઓને માત્ર ફેફસાનું ઇન્ફેકશન છે. તેમનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. પોલીસ કમિશનરને તાવ આવ્યાં પછી ફેફસાંનું ઈન્ફેક્શન હોવાનું જણાતાં કે.ડી. હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે અને તબિયત સુધારા પર છે. શહેર પોલીસના ઊચ્ચ સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્વતને કોરોના થયો નથી અને ફેફસાંના ઈન્ફેક્શનની સારવાર પછી તબિયત સુધારા પર છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments