વડોદરા
પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણાથી જળસંરક્ષણ અભિયાન તેમજ ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અભિયાનનો શુભારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારથી ગુજરાતના અલગ અલગ ગામો, શહેરોમાં આ અભિયાન કાર્યરત થયું છે અને ૩૫,૦૦૦ ઘરોમાં જળસંરક્ષણ માટેની જાગૃતિ લાવવાની નેમ સાથે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત માંજલપુરમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના ગુજરાત પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજયભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂ. વ્રજરાજકુમારજીએ જણાવ્યું હતું કે જળસંરક્ષણ કરવું એ પ્રત્યેક માનવીનું કર્તવ્ય છે. ફર્રૂંએ ભારતની પહેલી દ્ગય્ર્ં છે કે જે ઘર-ઘરમાં “જળસંરક્ષણ” કરવાનું અભિયાન હાથ ધર્યું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments