દિલ્હી-
રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે એનઆઈએ આજે પુલવામા આતંકી હુમલામાં ચાર્જશીટ ફાઇલ કરવા જઈ રહી છે. આ હુમલા અંગે એનઆઈએએ મોટો ખુલાસો કર્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની મદદથી પાકિસ્તાનના બહાવલપુરમાં પુલવામામાં ફિદાઈન હુમલો કરવાની યોજના બનાવવામાં આવી હતી. તેમની તપાસ બાદ એનઆઈએ 13 આરોપીઓ સામે ચાર્જશીટ ફાઇલ કરવા જઈ રહી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments