તેલંગાણા-
તેલંગાણાની કેસીઆર રાવની સરકારે 1 સપ્ટેમ્બરથી સ્કૂલો શરુ કરવાનો આદેશ બહાર પાડ્યો છે પરંતુ હાલના સમયમાં કોર્ટને રાજ્ય સરકારનો સ્કૂલો ખોલવાનો નિર્ણય અયોગ્ય લાગ્યો તેથી કોર્ટે તેની પર પ્રતિબંધ મૂકી દીધો છે. હાઈકોર્ટે એક આદેશ પાસ કરતા જણાવ્યું કે વિદ્યાર્થીઓને સ્કૂલે આવવાની ફરજ ન પાડી શકાય. હાઈકોર્ટે હાલના સંજોગોમાં એક અઠવાડિયા સુધી સ્કૂલો ખોલવા પર પાબંધી મૂકી દીધી છે. કોર્ટે કહ્યું કે કોઈ પણ સ્કૂલ ખોલવી અનિવાર્ય નથી. બાળકોને સ્કૂલો આવવાની ફરજ પણ ન પાડી શકાય. કોર્ટે એવું પણ કહ્યું કે કોઈ પણ ખાનગી કે સરકારી સ્કૂલ ધોરણ 1 થી 12 ના કોઈ પણ વિદ્યાર્થીને શારીરિક કક્ષાઓમાં ભાગ લેવા માટે ફરજ ન પાડી શકે.હાઈકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓને એવો પણ નિર્દેશ આપ્યો છે કે તેઓ કોઈ પણ વિદ્યાર્થીએ ઓફલાઈન ધોરણે ક્લાસમાં આવવાની ફરજ નહીં પાડી શકે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments