અમદાવાદ-
નૈઋત્યનું ચોમાસુ દીવ પહોચ્યું છે. હવમાન વિભાગની આગાહી મુજબ આજે ચોમાસુ દીવ ને ટચ કરશે. જેથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.સુરત , વલસાડ દાદરાનગર હવેલી માં આગામી 5 દીવસ સુધી હજી વરસાદ રહેશે. તો સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં જૂનાગઠ અને ગીર સોમનાથ અને વેરાવળ જેવા વિસ્તારોમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમા હમણાં વરસાદની કોઈ શક્યતા નથી. ત્યારે વાતાવરણ ભેજવાળું રહેશે. અમદાવાદમાં વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. વાતાવરણ ભેજવાળું રહેતા અસહ્ય ઉકળાટ જોવા મળી રહ્યો છે. વાતાવરણ ગરમી અને ભેજનું પ્રમાણ અને રાત્રિના પવન ફૂંકાતા 2 સીજન નો અહેસાસ થઈ રહ્યો છે, જોકે હવમાન વિભાગ ધ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 15 થી 20 જૂન સુધી ચોમાસુ ગુજરાતમાં આવી જસે અને કચ્છ માં ચોમાસુ આ વર્ષે મોડુ પહોચવાની શ્કયતા છે.
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments