અમદાવાદ-
કોંગ્રેસના ચાણક્ય અને ગુજરાતના રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું નિધન થતા દેશભરમાં શોકની લાગણી ફેલાઈ છે. ન માત્ર કોંગ્રેસ પરંતુ અન્ય રાજકીય પક્ષના આગેવાનોએ પણ તેમને શ્રદ્ધાજલિ અર્પી અહેમદ પટેલના નિધનથી ન પુરાય તેવી ખોટ પડી હોવાનું જણાવી રહ્યા છે.
એહમદ પટેલ પોતનાી રાજકીય સફરમાં દરેક ધર્મના વડાઓ અને સાધુ સંતોને મહેશા માનપુર્વક અને આદર ભાવ સાથે સન્માન આપ્યું છે. ત્યારે આજે તેમના નિધનને પગલે રામકથા કાર મોરારી બાપુએ પણ પત્ર દ્વારા શોક વ્યકત કર્યો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments